GK || ગુજરાતમાં આવેલા જૈન ધર્મના મહત્વનાં તીર્થંકર અને તેમના પ્રતિકો

ગુજરાતમાં આવેલા જૈન ધર્મના મહત્વનાં તીર્થંકર અને તેમના પ્રતિકો || GK 



1 ઋષભદેવ આદિનાથ - પાલિતાણા (ભાવનગર) સાંઢ

2 અજીતનાથ - તારંગા (મહેસાણા) - હાથી

15 ધર્મનાથ - હઠિસીગ ના દેરા (અમદાવાદ) - વજ્ર

19 મલ્લિનાથ - ભોયણી (અમદાવાદ) - કળશ

22 નૈમીનાથ - ગિરનાર (જુનાગઢ) - શંખ

23 પાશ્વનાથ પ્રભુ - શંખેશ્વર (પાટણ) - સાપ

24 મહાવીર સ્વામી - મહુડી (ગાંધીનગર) - સિંહ

Post a Comment

Previous Post Next Post