સાહિત્યકારો || મનુભાઈ પંચોળી

ગુજરાતી સાહિત્યકારો



મનુભાઈ પંચોળી

મનુભાઈ રાજારામ પંચોળી

ઉપનામ : દર્શક

જન્મ સ્થળ : રાજકોટ જિલ્લા ના વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે

નવલકથાઓ :

  1. બંધન અને મુક્તિ
  2. દીપ નિર્વાણ
  3. સોક્રેટીસ
  4. કુરૂક્ષેત્ર
ગાંધી યુગની સમર્થ નવલકથાઓ : ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ 1 2 3

નાટકો :

  1. પરિત્રાણ
  2. અંતિમ અધ્યાય
  3. ગૃહારણ્ય
પુરસ્કારો

  1. રણજિતરામ સુવર્ણચંદ્રક
  2. પદ્મભૂષણ
  3. સાહિત્ય અકાદમી એવોર્ડ
  4. જ્ઞાનપીઠ મુર્તિદેવિ




Post a Comment

Previous Post Next Post