ગુજરાતી સાહિત્યકારો
મનુભાઈ પંચોળી
મનુભાઈ રાજારામ પંચોળી
ઉપનામ : દર્શક
જન્મ સ્થળ : રાજકોટ જિલ્લા ના વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે
નવલકથાઓ :
- બંધન અને મુક્તિ
- દીપ નિર્વાણ
- સોક્રેટીસ
- કુરૂક્ષેત્ર
નાટકો :
- પરિત્રાણ
- અંતિમ અધ્યાય
- ગૃહારણ્ય
- રણજિતરામ સુવર્ણચંદ્રક
- પદ્મભૂષણ
- સાહિત્ય અકાદમી એવોર્ડ
- જ્ઞાનપીઠ મુર્તિદેવિ